Saturday, June 14, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home India

ઓસ્ટ્રેલિયન અખબાર કોવિડ કટોકટી માટે વડા પ્રધાન મોદીને દોષી ઠેરવતાં નિંદા કરે છે …

April 27, 2021
in India, World
1.8k
ઓસ્ટ્રેલિયન અખબાર કોવિડ કટોકટી માટે વડા પ્રધાન મોદીને દોષી ઠેરવતાં નિંદા કરે છે …
501
SHARES
2k
VIEWS

ભારત ની અત્યાર ની પરિસ્થિતિ અને વધતા જતા કોરોનાના સંક્રમણને લઈને ઓસ્ટ્રેલીયન અખબારોમાં છપાયેલા રિપોર્ટના બચાવમાં ભારતીય હાઈકમીશન આવ્યુ છે. ભારતીય હાઈકમીશને અખબારોના આ રિપોર્ટને આધારહીન, દુર્ભાવનાપૂર્ણ અને નિંદનીય ગણાવ્યુ છે.

ઓસ્ટ્રેલિયાના એક અખબારમાં સોમવારે લેખ છપાયો હતો. જેનુ ભવ્ય ટાઈટલ હતુ. “મોદીએ ભારતને લોકડાઉનમાંથી બહાર કાઢીને સર્વનાશ તરફ ધકેલી દીધા”, આ લેખમાં ચૂંટણી રેલીઓ અને કુંભ મેળાને ભારતમાં કોરોના સંક્રમણ ફેલાવવા પાછળ જવાબ ઠેરવ્યો છે. એમા એમ પણ દર્શાવામા આવ્યું છે કે પ્રધાનમંત્રી મોદી એક્સપર્ટની સલાહને નજરઅંદાજ કરી રહ્યા છે.

Urge @australian to publish the rejoinder to set the record straight on the covid management in India and also refrain from publishing such baseless articles in future. @cgisydney @CGIPerth @cgimelbourne @MEAIndia https://t.co/4Z3Mk6ru3W pic.twitter.com/4bgWYnKDlB

— India in Australia (@HCICanberra) April 26, 2021

ભારતીય હાઈકમીશનએ કોરોના મહામારી સામે લડવા માટે ભારત સરકારે કેવા કામ કર્યા તે અખબારના એડિટર ઈન ચીફ ક્રિસ્ટોફર ડોરેને ચિઠ્ઠી લખીને જણાવ્યુ .
ભારતીય હાઈકમીશનએ પત્રમાં જણાવ્યું છે કે, કોરોના સામે લડવા માટે ભારતે ગત વર્ષે માર્ચ મહિનાથી લઈને લોકડાઉન તથા વેક્સિન અભિયાન સુધીના કામો કરેલ છે.

અને પત્રમાં એ પણ જણાવ્યું કે અમારા સમય પર નિર્ણય લેવાના કારણે સેંકડો જિંદગી બચી છે. તેના પર આખી દુનિયા એ વખાણ પણ કર્યા છે. પત્રમાં ભારત સરકારની વેક્સિન ડિપ્લોમેસી પર પણ વાત કરવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે, તેનાથી દુનિયાભરમાં લાખો લોકોના જીવ બચ્યા છે. ભારતીય હાઈકમિશને મોદીની રેલી અને કુંભ મેળાને તેના માટે જવાબદાર ઠેરવાની નિંદા કરી છે.

Tags: Australian newspaperModi
Previous Post

ભારતમાં વધતા કોરોના સંકટ વચ્ચે મદદ માટે આગળ આવ્યા સુંદર પિચાઈ અને સત્ય નાડેલા, 135 કરોડની મદદની જાહેરાત

Next Post

ભારતને મનોરંજનની નહીં ઓક્સિજન ની જરુર, IPL સ્થગિત કરી ને IPL આયોજન પર જે ખર્ચ થાય છે. તેના કરતા ઓક્સિજન સિલિન્ડર ખરીદવા મા ખર્ચ કરવો જોઈએ. : શોએબ અખ્તર

Related Posts

Llama
Good News

META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે

July 19, 2023
Goldman
Finance

ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે

July 11, 2023
Threads
Entertainment

Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો

July 7, 2023
Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
TSMC
Tech

TSMC : IT હાર્ડવેર સપ્લાયરને સાયબર સુરક્ષાની ઘટનાને કારણે વેન્ડરની કંપનીનો ડેટા લીક થયો છે.

July 1, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Next Post
ભારતને મનોરંજનની નહીં ઓક્સિજન ની જરુર, IPL સ્થગિત કરી ને IPL  આયોજન પર જે ખર્ચ થાય છે. તેના કરતા ઓક્સિજન સિલિન્ડર ખરીદવા મા ખર્ચ કરવો જોઈએ. : શોએબ અખ્તર

ભારતને મનોરંજનની નહીં ઓક્સિજન ની જરુર, IPL સ્થગિત કરી ને IPL આયોજન પર જે ખર્ચ થાય છે. તેના કરતા ઓક્સિજન સિલિન્ડર ખરીદવા મા ખર્ચ કરવો જોઈએ. : શોએબ અખ્તર

ભારતમાં વધતા જતા કોરોના સંક્રમણ ને લઇ ને, દેશના અનેક અમીર પ્રાઈવેટ જેટ બુક કરીને વિદેશ જવા લાગ્યા.

ભારતમાં વધતા જતા કોરોના સંક્રમણ ને લઇ ને, દેશના અનેક અમીર પ્રાઈવેટ જેટ બુક કરીને વિદેશ જવા લાગ્યા.

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News