Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
  • CORONA CASESLIVE
January 28, 2023
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
  • CORONA CASESLIVE
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
  • CORONA CASES
Home Knowledge

આ 3 પ્રકાર ની વેક્સિન માંથી કઈ વેક્સિન ની કેટલી અસરકારકતા સૌથી સારી

જાણો આ વેક્સિન વેક્સિન કેટલી અસરકારક છે ? સાઈડ ઈફેક્ટ શું છે ? કોને લેવી જોઈએ અને વેક્સિનની અસર કેટલા દિવસ સુધી રહેશે ?

May 3, 2021
2.8k
vaccine registration

vaccine registration

650
SHARES
4.7k
VIEWS

અત્યારે જે વેક્સિન અવેલેબલ છે અને જે વેક્સિન નો ઓપ્શન છે તેમાં થી કઈ બેસ્ટ છે તેના વિશે જાણવું જરૂરી છે.

  • રશિયાની સ્પુતનિક-V
  • કોવેક્સિન
  • કોવિશિલ્ડ
     

આમ તો આ ત્રણેય વેક્સિન કોરોનાના ગંભીર લક્ષણોથી બચાવે છે અને મૃત્યુ રોકવામાં 100% અસરકારક છે.

વેક્સિન શુ કામે લેવી જોઈએ ?
વેક્સિન ના બે ડોઝ લેવાથી શરીરમાં એટલા એન્ટિબોડી બની ગયા હોય છે કે કોરોના ઇન્ફેક્શન થવા પર તેની સામે લડી શકે છે.

ભારત સરકાર ના આદેશ મુજબ 1મે થી 18+ ને વેક્સિન આપવાની શરૂઆત થઈ ચૂકી છે. અમુક રાજ્યોમાં ડોઝના અભાવ હોવાથી ત્યાં આવતા 1-2 દિવસમાં શરૂ થશે. જે વેક્સિન અવેલેબલ છે અથવા જેના ઓપ્શન છે તેના વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. એવા મા ચર્ચા થઈ રહી છે કે રશિયાની સ્પુતનિક-V, કોવેક્સિન અને કોવિશિલ્ડ માંથી કઈ બેસ્ટ છે?

ભારત માં કોરોના સામે ની લડાઈ મા આ ત્રણેય વેક્સિન રસીકરણ અભિયાનમાં સામેલ થશે. કોવિશિલ્ડ અને કોવેક્સિનનો ઉપયોગ 16 જાન્યુઆર થી થઈ રહ્યો છે. આ ત્રણેય વેક્સિન કોરોનાના ગંભીર લક્ષણોથી બચાવે છે અને મૃત્યુ રોકવામાં 100% અસરકારક છે. આ જ કારણે દુનિયાભરના વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે જે પણ વેક્સિન અવેલેબલ હોય તે લઈ લેવી જોઈએ. તમારો જીવ બચાવવા માટે તે જરૂરી છે.

આ ત્રણેય વેક્સિનમાંથી કઈ વેક્સિન બેસ્ટ છે?

ત્રણેય વેક્સિન સારી છે. જે પણ અવેલેબલ હોય તે લઈ લો.

16 જાન્યુઆરીથી જ કોવિશિલ્ડ અને કોવેક્સિન નો ઉપયોગ થઈ રહ્યો છે. કોવેક્સિન સંપૂર્ણ રીતે ભારતમાં બની રહી છે. કોવિશિલ્ડ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાએ મળી ડેવલપ કરી છે. તેને પુણેની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા બનાવી રહી છે.
તો 1 મેથી રશિયાની વેક્સિન સ્પુતનિક-Vને મોસ્કોની ગામાલેયા ઈન્સ્ટિટ્યુટે રશિયન ડેવલપમેન્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ સાથે મળી બનાવી છે. ભારતમાં હૈદરાબાદની ડૉ. રેડ્ડી લેબોરેટરીની નજર હેઠળ 6 કંપનીઓ તેનું પ્રોડક્શન શરૂ કરશે. શરૂઆતમાં 1.25 કરોડ ડોઝ ઈમ્પોર્ટ થવાના છે.

આમ જોઈ આ તો આ ત્રણેય વેક્સિનમાં અમુક અસમાનતા પણ છે અને લાભ પણ.
કોવિશિલ્ડ દુનિયાની સૌથી લોકપ્રિય વેક્સિનમાંથી એક છે. તેનો ઉપયોગ મોટા ભાગના દેશમાં થઈ રહ્યો છે. WHOએ પણ તેના ઉપયોગ માટે મંજૂરી આપી છે. કોવેક્સિન હાલ ભારતમાં ઉપયોગમાં લેવાઈ રહી છે. તે મ્યુટન્ટ સ્ટ્રેન્સ વિરુદ્ધ સૌથી પ્રભાવી અને અસરદાર વેક્સિન સાબિત થઈ રહી છે. આ રીતે સ્પુતનિક-Vને પણ ભારત સહિત 60થી વધારે દેશોએ મંજૂરી આપી છે.

કેટલા ડોઝ અને કેટલા સમય ના અંતરે લેવા પડશે?

ત્રણેય વેક્સિનના ઈમ્યુન રિસ્પોન્સ માટે 2 ડોઝ લેવા પડશે. આ વેક્સિન ખભા પાસે હાથ પર ઈન્જેક્ટ કરવામાં આવે છે.

સ્પુતનિક V ના બે ડોઝ વચ્ચે ત્રણ અઠવાડિયાં એટલે કે 21 દિવસનું અંતર રાખવામાં આવી રહ્યું છે.
કોવાક્સિન ના બે ડોઝ 4 થી 6 અઠવાડિયાંના અંતરે આપવામાં આવે છે.
કોવિશિલ્ડના બે ડોઝ 6-8 અઠવાડિયાંના અંતરે આપવામાં આવી રહ્યા છે. તેમજ,

ભારત મા જયારે રસીકરણ ની શરુઆત કરવામાં આવી ત્યારે કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે 4-6 અઠવાડિયાંનું અંતર રાખવામાં આવતું હતું. પરંતુ ટ્રાયલ્સમાં બહાર આવ્યું છે કે, કોવિશિલ્ડનો બીજો ડોઝ આપવામાં જેટલું અંતર રાખવામાં આવે છે તેની ઇફેક્ટિવનેસ એટલી જ વધી જાય છે.

આ ત્રણેય વેકિસન ને સંગ્રહિત કરવા માટે 2 થી 8 ડિગ્રી સેલ્શિયસ તાપમાન મા રાખવામાં આવે છે.

આ ત્રણેય વેક્સિન ની સાઈડ અસર શું છે?

સાઈડ અસર મા જોવા જઈએ તો. સામાન્ય રીતે કોઈ પણ ઈન્જેક્શન આપ્યા પછી જે જગ્યા એ ઈન્જેક્શન આપ્યુ હોઈ તે જગ્યાએ દુખાવો થાઈ છે. અહી પણ વેક્સિન લીધા પછી ઈન્જેક્શનની જગ્યાએ દુખાવો થાય છે, સોજો આવે છે જે પણ સામાન્ય વાત છે. આ સાથે સામાન્ય તાવ પણ આવી શકે છે, હાથ-પગનો દુખાવો થવો, શરદી-ઉધરસ અને માથાનો દુખાવો થવો. આ બધા લક્ષણો મા જાતે ઉપચાર કર્યા વગર ડૉક્ટર ની સલાહ પ્રમાણે દવા લેવી જોઈએ.

આ વેક્સિન કેટલી અસરકાર છે?

સક્ષમતાના સંદર્ભમાં જોવા મા આવે તો ત્રણ આ ત્રણેય વેક્સિન બહુ શક્તિશાળી છે. ત્રણેય વેક્સિન WHO ના માર્ગદર્શિકાને પૂર્ણ કરે છે.

એક વર્ષ પહેલા નવેમ્બરમાં કોવિશિલ્ડ ની ટ્રાયલ્સ પૂરા થઈ ગયા હતા. તેની અસરકારકતા એટલે કે ઇફેક્ટિવનેસ રેટ 70% છે, જે ડોઝનો તફાવત વધારવામાં આવે ત્યારે વધે છે. આ વેક્સિન ગંભીર લક્ષણોને તો અટકાવે જ છે પણ સાથે રિકવરી સમય પણ ઘટાડે છે.

આ વર્ષે કોવેક્સિન ના ટ્રાયલ પણ થયા હતા. એપ્રિલ ના પરિણામોમાં તે 78% અસરકાર સાબિત થઈ છે. ખાસ વાત એ છે કે આ વેક્સિન ગંભીર લક્ષણોને રોકવામાં અને મૃત્યુ ટાળવા માટે 100% અસરકાર સાબિત થઈ છે.

સ્પુતનિક V એ આ સ્કેલ પર ભારતની સૌથી અસરકારક રસી છે. મોડર્ના અને ફાઇઝરની mRNA વેક્સિન જ 90% વધુ ઇફેક્ટિવ સાબિત થઈ છે. ત્યારબાદ સ્પુતનિક V સૌથી વધુ ઇફેક્ટિવ 91.6% રહી છે.

 

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કોવિશિલ્ડના 1 ડોઝની કિંમત રાજ્ય સરકાર માટે 300 રૂપિયા અને ખાનગી હોસ્પિટલો માટે 600 રૂપિયા નક્કી કરી છે.
જયારે કોવેક્સિન 1 ડોઝની કિંમત રાજ્ય સરકારોને 400 રૂપિયામાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં 1,200 રૂપિયા નક્કી કરી છે.

RDIFના પ્રમુખ દિમિત્રેવના જણાવ્યા પ્રમાણે, સ્પુતનિક V અંદાજે 700 રૂપિયામાં મળશે. જે રાજ્ય સરકારો અને પ્રાઈવેટ હોસ્પિટલને શું કિંમતે આપશે તે જાણ નથી કરી.

કયા લોકો એ વેક્સિન ના લેવી અને કેમ?

જે લોકોને કોઈ પણ ખોરાક કે દવાથી એલર્જી તેમને ડૉક્ટર ની સલાહ વગર વેક્સિન ના લેવી જોઈએ. ડૉક્ટરની સલાહ પલીધા પછી જ વેક્સિન લેવાનો નિર્ણય લેવો જોઈએ. પ્રથમ ડોઝ લીધા પછી કોઈ તકલીફ થાય તો બીજો ડોઝ લેતા પહેલાં થોડી રાહ જોવી. ડૉક્ટર સાથે વાત કરવી, પછી જ નક્કી કરવું.

જે લોકોને મોનોક્લોનલ એન્ટિબોડી કે પ્લાઝ્મા થેરપી આપવામાં આવી છે, તેમણે હાલ વેક્સિન ના લેવી જોઈએ. જે લોકોમાં પ્લેટલેટ્સ ઓછા છે કે સ્ટેરોઈડની સારવાર લીધી હોય તેમને વેક્સિન લીધા પછી ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવી રહેલી મહિલાઓને વેક્સિન લેવાની ના પાડવામાં આવી છે. જે લોકોમાં કોરોનાનાં લક્ષણો છે અને સંપૂર્ણ રીતે રિકવર થયા નથી તેમને પણ થોડા સમય પછી વેક્સિન લેવાની સલાહ આપવામાં આવી છે.

થોડું વધુ જાણીએ તો …

અત્યારે જે વેક્સિન આપવામા આવે છે તે ઘણા ઓછા સમયમાં બની છે. આ કેટલા દિવસ અસરકારક રહેશે તેની કોઈ ચોક્કસ ટ્રાયલ્સ થયેલ નથી.
આ કારણે કહેવું મુશ્કેલ છે કે કેટલા સમય સુધી તેની અસર રહેશે. ઘણા ડોક્ટર્સ અને એક્સપર્ટનો અંદાજો છે કે કોરોના વિરુદ્ધ બનેલા એન્ટિબોડી ઓછામાં ઓછા 9 થી 12 મહિના સુધી અસરકારક રહેશે. ફાઈઝરની વેક્સિન લીધી હોય તેમને વર્ષમાં ત્રીજો ડોઝ લેવાની જરૂર પડી શકે છે.
અત્યારે જોવા જઈ એ તો એટલી જ જાણકારી છે કે આ વેક્સિન હાલ ની પરિસ્થિતિ થી બચાવ કરવામાં અસરકારક છે અને મૃત્યુ રોકવામાં પૂરી રીતે સક્ષમ છે.
વેક્સિન ના 2 ડોઝ લીધા પછી શરીરમાં એટલા એન્ટિબોડી બની ગયા હોય છે કે જે કોરોના ની અશર થાય પછી તેની સામે લડી શકે છે. જો વેક્સિન ના 2 ડોઝ લીધા પછી પણ સંક્રમિત થશો તો સામાન્ય શરદી-ઉધરસ થશે અને ઓછા દિવસમાં સ્વસ્થ થઇ જશો એવો અંદાજો છે .

 

 

Tags: KnowledgeVeccine
Previous Post

ગૂગલે જાહેર કર્યું એક વર્ષ દરમયાન વર્ક ફ્રોમ હોમ ને લીધે બચાવ્યા $1 બિલિયન

Next Post

ગુજરાતમાં 5 મે પછી લોકડાઉન લાગી શકે, શહેરોમાં અને ગામડા કોરોનાની ચેન કાબૂમાં કરશે

Related Posts

Google Chrome
Good News

Google Chrome બ્રાઉઝર incognito mode ને યુઝર્સ તેમની ફિંગરપ્રિન્ટ વડે છુપી ટેબને “અનલૉક” કરી શકશે.

January 27, 2023
16.9k
Hardik Pandya
India

“Sholay 2 is coming soon”: બુધવારે ટીમ રાંચીમાં ઉતરી અને પંડ્યાએ કેપ્શન સાથે ધોની સાથેની એક તસવીર પોસ્ટ કરી. તસવીરો જુઓ

January 26, 2023
14.7k
Coca-Cola phone
Good News

Coca-Cola આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં આ સ્પેશિયલ એડિશન ફોન લોન્ચ કરશે. Coca-Cola એ એક સ્માર્ટફોન બ્રાન્ડ સાથે collaboration કર્યા છે: અહેવાલ

January 25, 2023
2k
Team India
Entertainment

ICC દ્વારા Team India ને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં ધીમી ઓવર રેટ જાળવવા બદલ મેચ ફીના 60 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

January 20, 2023
2.1k
Rojgar Mela
Finance

PM Modi Rojgar Mela માં 71,000 યુવાનોને નિમણૂક પત્ર આપશે, જાણો આ વિભાગોમાં નિમણૂક પત્રો વહેંચાશે

January 19, 2023
14.8k
Smart tracker
Good News

Google એક smart tracker પર કામ કરી રહ્યું છે જેને કોડનેમ ‘Grogu’ છે જેને 2023 માં લોન્ચ કરવામાં આવે તેવી અપેક્ષા છે:અહેવાલ

January 18, 2023
10.1k
Next Post
ગુજરાતમાં 5 મે પછી લોકડાઉન લાગી શકે, શહેરોમાં અને ગામડા કોરોનાની ચેન કાબૂમાં કરશે

ગુજરાતમાં 5 મે પછી લોકડાઉન લાગી શકે, શહેરોમાં અને ગામડા કોરોનાની ચેન કાબૂમાં કરશે

અમદાવાદમાં ABVP દ્વારા  માત્ર 100 રૂપિયા રજિસ્ટ્રેશન ફી સાથે RTPCR ટેસ્ટ કરાવી આપવામાં આવશે.

અમદાવાદમાં ABVP દ્વારા માત્ર 100 રૂપિયા રજિસ્ટ્રેશન ફી સાથે RTPCR ટેસ્ટ કરાવી આપવામાં આવશે.

free home sanitization in rajkot

રાજકોટમાં ABVP ના આગેવાનો દ્વારા નિઃશુલ્ક હોમ સેનેટાઈઝેશની સેવા કરાઇ શરૂ

No Result
View All Result

Recenet Posts

  • Google Chrome બ્રાઉઝર incognito mode ને યુઝર્સ તેમની ફિંગરપ્રિન્ટ વડે છુપી ટેબને “અનલૉક” કરી શકશે. January 27, 2023
  • “Sholay 2 is coming soon”: બુધવારે ટીમ રાંચીમાં ઉતરી અને પંડ્યાએ કેપ્શન સાથે ધોની સાથેની એક તસવીર પોસ્ટ કરી. તસવીરો જુઓ January 26, 2023
  • Coca-Cola આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં આ સ્પેશિયલ એડિશન ફોન લોન્ચ કરશે. Coca-Cola એ એક સ્માર્ટફોન બ્રાન્ડ સાથે collaboration કર્યા છે: અહેવાલ January 25, 2023
  • Android 14 માં security layer વધારવાની સંભાવના છે, પ્લે સ્ટોરમાંથી જૂની એપ્સના ઇન્સ્ટોલેશનને અવરોધિત કરશે January 24, 2023
  • Instagram influencer ને reel બનાવી મોંઘી પડી હાઇવે પર કાર રોકવા બદલ ₹17,000નો દંડ January 23, 2023

Tags

5G (8) AAP (13) Ahmedabad (7) Amit Shah (9) Apple (9) Arvind Kejriwal (13) Bill Gates (5) BJP (9) Boris Johnson (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (24) Cricket (15) elon musk (13) Facebook (5) Good News (9) Google (14) Government (5) Gujarat (33) Har Ghar Tiranga (5) health (8) Help (8) India (13) IPL 2021 (5) jio (6) Knowledge (13) Modi (24) Mukesh Ambani (5) New Delhi (5) PM (10) PM Modi (17) PM Narendra Modi (15) Rahul Gandhi (5) Rajkot (9) RBI (8) Reliance (5) Rishi Sunak (5) tesla (6) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (5) WhatsApp (10)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal Bill Gates BJP Boris Johnson China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat Har Ghar Tiranga health Help India IPL 2021 jio Knowledge Modi Mukesh Ambani New Delhi PM PM Modi PM Narendra Modi Rahul Gandhi Rajkot RBI Reliance Rishi Sunak tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]
DigitalOcean Referral Badge
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
  • CORONA CASES

© 2023 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In